નામ,
ચલતે રહો સુબહ-શામ!'
-ગુણવન્ત શાહ
લેખકના પ્રસીદ્ધ પુસ્તક “મરો ત્યાં સુધી જીવો'માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર...
આ પુસ્તક વીશે એક નોંધ : “મરો ત્યાં સુધી જીવો' પુસ્તક અનેક રીતે અનન્ય છે. 2004માં એની પહેલી આવૃત્તી છપાઈ 2250 નકલોથી. અત્યારે મારા હાથમાં ઓગસ્ટ 2017માં પુનર્મુદ્રીત થયેલી તેની તાજી આવૃત્તીનું પુસ્તક છે. “ગુજરાતી બેસ્ટસેલર' તરીકે નામના મેળવનાર આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ છે. ગુણવન્ત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે એનું સમ્પાદન કર્યું છે. “સન્ડે ઈ.મહેફીલ'ને નવું પુસ્તક તાત્કાલીક મેળવી આપવા બદલ અમેરીકાવાળા પ્રેમભાઈ પટેલનો ને તેટલી જ ત્વરાથી તે મોકલી આપવા બદલ પ્રકાશક આર. આર. શેઠનો ખુબ આભાર.
* કોલંબસ ના હિન્દુસ્તાન માં *
"માણસ બધે સરખા"
ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા
ભવીષ્ય પર માતાપીતાની મોટી અસર પડે છે તે વાત ખોટી છે. ખરી અસર મીત્રોની પડે છે. આ બાબતે મોટો વીવાદ જગાડ્યો છે.
ગમતી કૃતીનાં કતરણ સંઘરવાનો મને શોખ. ત્યારે “સંદેશ' દૈનીકની રવીવારીય પુર્તીમાં ગુણવંતભાઈની “વીચારોના વૃંદાવનમાં' નામે કૉલમ ચાલતી. તેમાંથી તા. ૧૮ ઓક્ટોબર ૧૯૯૮ના “સંદેશ'માં પ્રકાશીત આ મુળ કતરણ હાથે ચડ્યું.. તે લેખકની પરવાનગીથી અહીં આપ સૌ માટે સાભાર...
* ગુણુની બા (માતૃવંદના) *
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે વીસેક વર્ષની છોકરીને પ્રાથમીક કન્યાશાળામાં